રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર અને એસ.પી. વિજયસિંહ ગુર્જરની સૂચનાથી અને LCB પી.આઈ, વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.