રીબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસના આરોપી રાજદીપસિંહ જાડેજાને 84 દિવસ બાદ જામીન મળ્યા બાદ તેઓ જૂનાગઢ જિલ્લા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં.