બંને સગીર કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હોવાના કારણે સુરેન્દ્રનગરની સબજેલના સ્થાને તેમને ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.