અમિત ચાવડાની આગેવાનીમાં શરૂ થયેલી આ યાત્રા આદિવાસી પટ્ટામાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને લોકોમાં વ્યાપેલા રોષને વાચા આપવાનું માધ્યમ બનવાનો પ્રયાસ કરી રહી છે.