મહાશિવરાત્રીના મેળાને લઈને જુનાગઢ પોલીસે તમામ ક્ષેત્રો, ધર્મસ્થાનકો, અન્નક્ષેત્રો અને જ્યાં લોકો મોટા પ્રમાણમાં રોકાવાના છે, તેવા તમામ સ્થળો પર તપાસ અભિયાન શરૂ કર્યું છે.