હર્ષ સંઘવીએ મેળામાં આવેલા સાધુ સંતોને સન્માનિત પણ કર્યા હતા અને તેમણે ડમરુ યાત્રામાં પણ સામેલ થઈને ભવનાથ મહાદેવની આરતી કરી હતી.