ઈન્દોર અને ઉત્તરાખંડથી આવેલા સન્યાસીઓએ પણ સનાતન ધર્મની આ પરંપરાને ભવનાથની ગીરી તળેટીમાં એક અનોખું માન અને સન્માન મળે છે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો.