ભૂસ્તરશાસ્ત્રી બી.એમ જાળધરા આપેલી વિગત પ્રમાણે ભાવનગર જિલ્લાના શેત્રુંજી નદીના પટ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનીજ ખોદકામ પ્રવૃત્તિ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે.