કામરેજમાં આશીર્વાદ માનવ મંદિરે રસ્તા પર રઝળતી માનસિક અસ્થિર સગર્ભા મહિલાને આશરો આપી સુરક્ષિત ડિલિવરી કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.