Surprise Me!

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ સંકટ: નર્મદા-દાહોદમાં 1833 શિક્ષકોની ઘટ, સરકારે સ્વીકાર્યું

2026-02-19 11 Dailymotion

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નિવૃત્તિ, જિલ્લા ફેરબદલી અને અવસાન જેવા કારણોસર મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી છે.