Surprise Me!

'જય અંબે તિથિ ભોજન' યોજનામાં અનંત અંબાણી 27.50 કરોડનુ દાન આપી મુખ્ય દાતા બન્યા, ભોજન યોજનાને ભક્તોએ વધાવી

2026-02-19 9 Dailymotion

‘જય અંબે તિથિ ભોજન’ યોજનામાં માઈભક્તોએ પ્રથમ દિવસે જ 30 કરોડથી વધુનું દાન આપ્યું, બનાસકાંઠા કલેક્ટર દ્વારા માઈભક્તોનું સન્માન કરવામાં આવ્યું