છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામે આવેલા તેલાઈ માતા મંદિર ખાતે ફાગણ સુદ અગિયારસના દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે.