ચોટીલા, મુળી, થાનગઢ સહિતના વિસ્તારોમાં નર્મદાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી, એટલે ત્યાં સૌની યોજના અંતર્ગત પસાર થતી પાણીની પાઇપલાઇનના વાલ્વ મૂકવામાં આવ્યા છે.