અમરેલીના ભાવનગર-સોમનાથ હાઈવે અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતા સ્થાનિકોમાં ભારે રોષ, રોડનું કામકાજ અધૂરું હોવાથી અકસ્માત સર્જાતા હોવાના સ્થાનિકોના આક્ષેપ.