બનાસકાંઠાના એક ગામ 300 વર્ષથી હોળી પ્રગટાવતા નથી, કેમ કે સાધુ દ્વારા આપવામાં આવેલ શ્રાપથી જ્યારે-જ્યારે હોળી પ્રગટાવે છે તરત જ ગામમાં લાગે છે આગ.