Surprise Me!

સુરેન્દ્રનગરના નરસિંહપરા વિસ્તારમાં ખંડણીખોરો બેફામ, ખંડણી ન આપતા દંપતી પર જીવલેણ હુમલો

2026-03-04 13 Dailymotion

સુરેન્દ્રનગરના ધાંગધ્રાના નરસિંહપરામાં પાવભાજીની લારી ચલાવતા દંપતી પાસે ખંડણીખોરોએ રૂ. 50 હજારની માંગણી કરતા ન આપતા દંપતીને માર મારીને મંગલસૂત્ર પણ લૂંટી ગયા.