સુરેન્દ્રનગરના ધાંગધ્રાના નરસિંહપરામાં પાવભાજીની લારી ચલાવતા દંપતી પાસે ખંડણીખોરોએ રૂ. 50 હજારની માંગણી કરતા ન આપતા દંપતીને માર મારીને મંગલસૂત્ર પણ લૂંટી ગયા.