ICC ક્રિકેટ T20 વર્લ્ડ કપને લઈને સેમિફાઇનલ 5 માર્ચના રોજ વાનખેડેમાં રમાવાની છે, ત્યારે ભાવનગરના સીઝનના ક્રિકેટ ખેલાડીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.