Surprise Me!

વ્યસન મુક્તિ કેન્દ્ર કે મોતનો અડ્ડો? પોલીસ ઇન્સ્પેક્ટરના ભાઈની કરપીણ હત્યા

2026-03-05 4 Dailymotion

વ્યસન છોડાવવા માટે આશા સાથે દાખલ થયેલા 32 વર્ષીય ધવલ જયંતીભાઈ રાઠોડની સંસ્થાના જ કાઉન્સિલરો અને ડ્રાઈવરે ભેગા મળીને નિર્મમ હત્યા કરી નાખી છે.