વ્યસન છોડાવવા માટે આશા સાથે દાખલ થયેલા 32 વર્ષીય ધવલ જયંતીભાઈ રાઠોડની સંસ્થાના જ કાઉન્સિલરો અને ડ્રાઈવરે ભેગા મળીને નિર્મમ હત્યા કરી નાખી છે.