નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ, 'કપિરાજ મંદિર બાળ મંડળ' થકી 250થી બાળકોમાં સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે રિટાયર્ડ શિક્ષિકા
2026-03-08 94 Dailymotion
નિવૃત્ત શિક્ષિકા પ્રફુલ્લાબેન મહેતા છેલ્લા ત્રણ વર્ષથી નાના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા માટે અનોખી સેવા આપી રહ્યા છે