આજીવિકા અને રહેઠાણ પર સંકટ આવવાની ચિંતામાં ઝંખવાવમાં 23 પરિવારોના 93 સભ્યોની ખેતી અને 17 મકાનો જોખમમાં, 7 હેક્ટર જમીન છીનવાતાં ઘરવિહોણા થવાની ભીતિ.