કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ગેસ સપ્લાય અને પેટ્રોલિયમ ઉત્પાદનોની અછતને કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે.