ઝાડેશ્વર ખાતે યોજાયેલા વિકાસ ઉત્સવમાં કરોડા રૂપિયાના ખચ્ચે કરાયેલ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું જેનો સીધો લાભ ત્રણ લાખ લોકોને મળશે.