રાજ્ય સરકારની મળેલી મહત્ત્વપૂર્ણ કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો અને યોજનાઓ અંગે માહિતી આપી હતી