સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢડા ગામમાં રહેતા ગોપાલભાઈ ઈશ્વરભાઈ બાવળિયા (ઉંમર 35 વર્ષ) ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.