જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કુલ 23 દિવસ ચાલેલા સત્રમાં 26 બેઠકો યોજાઈ, જેમાં રાજ્યના વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ચર્ચાઓ અને નિર્ણયો લેવાયા.