Surprise Me!

સુરેન્દ્રનગરમાં માવઠાનો કહેર: અગરિયાઓની મહેનત પર પાણી, લોકસભામાં સાંસદે કરી આ માંગ

2026-03-28 1 Dailymotion

ખારાઘોડા સહિતના ગામોમાં આવેલ રણ વિસ્તારમાં ધામા નાખીને પાંચ હજારથી વધુ અગરિયાઓ મીઠું પકવી પોતાનું જીવન નિર્વાહ કરે છે.