ખારાઘોડા સહિતના ગામોમાં આવેલ રણ વિસ્તારમાં ધામા નાખીને પાંચ હજારથી વધુ અગરિયાઓ મીઠું પકવી પોતાનું જીવન નિર્વાહ કરે છે.