ભગવાન મહાવીર જન્મજયંતિના પાવન અવસરે 7 હાઇ-ટેક ગેલેરીઓ ધરાવતું મ્યુઝિયમ દેશને સમર્પિત, 2000થી વધુ દુર્લભ કલાકૃતિઓનો સંગ્રહ કરાયેલો છે અહીં.