સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તાર તેમજ નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મામાં ટ્રેન શરૂ થતા અમદાવાદ સાથે કનેક્ટિવિટી અને ધંધા રોજગાર વધશે.