હનુમંત પ્રાગટ્ય દિવસ નિમિત્તે જૂનાગઢના એક સેવક દ્વારા લંબે હનુમાનજી મહારાજને 11.50 કિલો ચાંદીના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા.