Surprise Me!

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા જગતગુરુ શંકારચાર્યએ કરી ગુજરાત સરકારને અપીલ

2026-04-04 2 Dailymotion

સાબરકાંઠાના ઈડરના મુડેટી ગામે આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગ આશ્રમ દ્વારા વૈદિક ગુરુકુળ સંકુલનું ઉદ્ઘાટન કરાયું છે.