હિનાબેન રાવળનો આક્ષેપ છે કે, વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા સનિષ્ઠ કાર્યકરોને અવગણવામાં આવ્યા, અયોગ્ય વ્યક્તિઓને ઉમેદવારી આપી. ટિકિટની આશામાં બેઠેલા ઉમેદવારોમાં હતાશા