વર્ષોથી પાણીની સમસ્યાનો ઉકેલ આપવાને બદલે ભાજપ નેતા દ્વારા જાહેર મંચ પરથી જ સમસ્યાના નિરાકરણને મત સાથે જોડી દેતા ગ્રામજનોમાં રોષ અને નારાજગીનો માહોલ.