દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગમા ભોજન કર્યાના બે કલાક બાદ એક પછી એક લોકોની તબિયત લથડવા લાગી હતી