ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી ભાજપના નેતા નિલ રાવ દ્વારા સાંસદ મનસુખ વસાવાને લાફો મારવામાં આવ્યો હોવાનો દાવો કર્યો.