ગિરનાર સંરક્ષણ સમિતિ નેજા હેઠળ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યા જૈન ધર્મ પાસેથી પરત લેવા સહિત 57 માંગણીઓ સાથે જૂનાગઢ કલેક્ટરને આવેદન આપ્યું.