ભાવનગર જિલ્લામાં ખેડૂતોને પાંચ પાણની માંગ સ્વીકારાઈ, છેલ્લા પાણ મળતા ખેડૂતોમાં ખુશી, પણ ડાબી કેનાલના ભુંભલી પછીના ભાગ સુધી જળ ન પહોંચવાનો પ્રશ્ન યથાવત્.