આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે નવયુગલો પણ આ લોકશાહીના પર્વમાં ભાગ લેવાથી બાકાત રહ્યાં ન્હોતા.