ઉનાળાની ગરમીમાં કચ્છના નાના રણમાં 5 હજારથી વધુ પશુઓનું અસ્તિત્વ ટકાવી રાખવા તંત્ર મેદાને
2026-05-03 14 Dailymotion
સુરેન્દ્રનગરના રણમાં વસવાટ કરતા પશુ-પક્ષીઓના ગરમીના કારણે મોત ન થાય અને પીવાનું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે.