Surprise Me!

'હવે દીકરીના લગ્ન માટે ખેતર નથી વેચવા પડતા', બંધારણનો અમલ થતા સમાજની બદીઓ દૂર થઇ- ગેનીબેન ઠાકોર

2026-05-13 17 Dailymotion

ઠાકોર સમાજ દ્વારા અપનાવવામાં આવેલા નવા સામાજિક બંધારણ અને તેના સકારાત્મક પરિણામોને લઇને સાંસદ ગેનીબેન ઠાકોરે ખુશી વ્યક્ત કરી હતી.