Surprise Me!

ભાવનગર શહેરમાં 5 મહિનામાં 7450 લોકોને શ્વાન કરડ્યા, હવે ખસીકરણ, રસીકરણ, હડકવાની રસી માટે 1.86 કરોડ ખર્ચાશે

2026-05-18 8 Dailymotion

ભાવનગરમાં શ્વાન કરડવાના કેસોનો આંકડો ચોંકાવનારો, વર્ષ 2025માં 17,612 લોકો થયા શિકાર, મહિલા-બાળકો સૌથી વધુ ભોગ બન્યા.