અમદાવાદથી રાજકોટ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સમાં અચાનક ટેમ્પરેચર હાઈ થઈ ગયું હોવાના કારણે મધખીડા નજીક આ ટ્રાવેલ્સમાં આગ લાગ લાગવાની ઘટના બની હતી.