સુરેન્દ્રનગર જિલ્લાની જીવાદોરી ગણાતા ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર-કચ્છને પહોંચાડવામાં આવતું પાણી આજથી બંધ કરાયું છે, જેને પગલે 5 હજારથી વધુ ગામડાઓ પર સીધી અસર થશે.