Surprise Me!

પૂર્વ-પશ્ચિમ ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ સતર્ક; વનતારાની નિષ્ણાત ટીમ જસાધાર પહોંચી

2026-05-30 2 Dailymotion

મુખ્ય વન્યજીવ સંરક્ષક (PCCF) ભવાની પટેલ છેલ્લા ત્રણ દિવસથી ગીર વિસ્તારમાં કેમ્પ કરીને સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે.