મૃતક યુવક રમેશભાઈને બદનામ કરવાના ઇરાદે તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા અને તેમને ધમકી આપવામાં આવતી હોય તે પ્રકારનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.