મહેસાણા: ધનોરા ગામમાં નિવૃત્ત શિક્ષક દંપતીએ બનાવ્યું પક્ષીતીર્થ, 300થી વધુ મોર અને અસંખ્ય પક્ષીઓનું આશિયાનું
2026-06-03 24 Dailymotion
આ શિક્ષક દંપતીએ પોતાની મહેનત અને મૂડીથી 5 વીઘા (આશરે 3 એકર) જમીનમાં એક એવું સુંદર અને હરિયાળું 'નિસર્ગ નિકેતન ફાર્મ' તૈયાર કર્યું છે.