ગીર અભ્યારણ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહોમાં ફેલાયેલા ભેદી રોગચાળાને લઇને છવાયેલી ચિંતાના વાદળો વચ્ચે હવે આશાનું કિરણ દેખાયું છે.