નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, બિરસા મુંડાના આદર્શો ભૂલી યુવાનો દારૂના રવાડે ચડ્યા છે, સારું શિક્ષણ મેળવો, લાયક બનો... નોકરી હું અપાવીશ.