ભાવનગર શહેરના ઘોઘા ગેટ અને આસપાસના વિસ્તારોમાં લારી-ગલ્લા ધારકો સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી બાદ કોંગ્રેસે મોરચો ખોલ્યો.