નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન, શારીરિક-માનસિક વિકાસ માટે ખુલ્લામાં રમવાનો સંદેશ, યુવાઓ અને વડીલો માટે પણ કરાયું ખાસ આયોજન.