Surprise Me!

રાજકોટ: પરચી લઈ બાબાના દરબારમાં પહોંચે તે પહેલા પુરુષોતમ પીપળીયાની પોલીસે કરી અટકાયત

2026-06-07 0 Dailymotion

પુરુષોતમ પીપળીયાએ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા આયોજિત 'હનુમંત કથા'માં યોજાનારા 'દિવ્ય પ્રેત દરબાર' સામે વાંધો ઉઠાવી તેને રોકવા માંગ કરી હતી